ETV Bharat / state

સ્વતંત્રતા પર્વે રાજકોટમાં સુપેડી ગામના મુરલી મનોહર મંદિરના શિખરે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો - Independence day 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 4:01 PM IST

Updated : Aug 15, 2024, 4:38 PM IST

15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજકોટ જીલ્લામાં આવેલ સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના શિખર પર 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો છે. ધોરાજી તાલુકામાં આવેલા આગામ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી...- Independence day 2024

રાજકોટમાં મંદિરના શિખરે રાષ્ટ્રધ્વજ
રાજકોટમાં મંદિરના શિખરે રાષ્ટ્રધ્વજ (Etv Bharat Gujarat)

રાજકોટઃ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહર મંદિર ખાતે બાવન ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. મુરલી મનોહર મંદિરના શિખર પર આજે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો છે. અહીંયા આજ રોજ ધર્મની ધજા ચઢાવવામાં આવે છે પરંતુ સ્વતંત્રતા પર્વ નિમિત્તે 52 ગજની ધજાને બદલે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

રાજકોટઃ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહર મંદિર ખાતે બાવન ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. મુરલી મનોહર મંદિરના શિખર પર આજે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો છે. અહીંયા આજ રોજ ધર્મની ધજા ચઢાવવામાં આવે છે પરંતુ સ્વતંત્રતા પર્વ નિમિત્તે 52 ગજની ધજાને બદલે 52 ગજનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

મુરલી મનોહર મંદિરના શિખરે 52 ગજનો રાષ્ટ્રધ્વજ (Etv Bharat Gujarat)
  1. 'આ દેખે જરા કિસ મે કિતના હૈ દમ': બે ડાલામથ્થા શ્વાન સામે નમતુ જોખીને ભાગ્યા - Lions Vs Dogs Fight
  2. વડોદરામાં દશામાંની મૂર્તિઓની "અવદશા"!, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો - vadodara news
Last Updated : Aug 15, 2024, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.