ETV Bharat / state

થલતેજ મેટ્રો પાસેનો રોડ 36 મીટર પહોળો કરાશે, આસપાસના 188 બાંધકામોની કપાત થશે - Thaltej Metro Station Road Length

author img

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

Updated : 6 hours ago

થલતેજ ખાતે મેટ્રોનો પુલ બનતા બંને બાજુનો રોડ સાંકડો થઈ જવાથી ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે જેના નિવારણ માટે પાલિકા દ્વારા બંને બાજુનો રોડ પહોળો કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. Thaltej Metro Station Road Length

થલતેજ મેટ્રો પાસેનો રોડની 36 મીટર પહોળો કરાશે
થલતેજ મેટ્રો પાસેનો રોડની 36 મીટર પહોળો કરાશે (Etv Bharat Gujarat)

અમદાવાદ: આજરોજ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા થલતેજ ગામના એક કિલોમીટરથી વધુના રોડને 36 મીટરનો કરવા માટે રોડ લાઈન કપાતની મંજૂરી આપવામાં આવી છે. આ રોડ લાઈનમાં 188 જેટલા બાંધકામો કપાતમાં આવશે. જેમાં 93 રહેણાંક, 75 કોમર્શિયલ, અને 17 ખુલી જગ્યા કપાતમાં આવશે.

થલતેજ મેટ્રો પાસેનો રોડની 36 મીટર પહોળો કરાશે, આસપાસ 188 બાંધકામોની કપાત થશે (Etv Bharat Gujarat)

રોડ બનાવવા માટે જે લોકોનું બાંધકામ કપાતમાં જતું હોય તેને AMC નિયમો પ્રમાણે વળતર આપવાનો નિર્ણય AMC સ્ટેન્ડિંગ કમિટી આજની બેઠકમાં લેવામાં આવ્યો છે.

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'ઘણા લોકો મકાનના બદલામાં મકાનની અને પ્લોટના બદલામાં પ્લોટની માંગણી કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે વળતર ચૂકવવામાં આવતું હોય તે જ ચૂકવવામાં આવશે.'

આ પણ વાંચો:

  1. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની અસ્વચ્છતા: જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ - Unsanitary in Junagadh Damodar Kund
  2. ડાકોરના ઉમેરઠમાં શનિદેવના મંદિરમાં તોડફોડ, આભૂષણો તેમજ દાન પેટીમાંથી પૈસા ચોરાતા લોકોમાં રોષ - Vandalism of Shanidev temple

અમદાવાદ: આજરોજ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા થલતેજ ગામના એક કિલોમીટરથી વધુના રોડને 36 મીટરનો કરવા માટે રોડ લાઈન કપાતની મંજૂરી આપવામાં આવી છે. આ રોડ લાઈનમાં 188 જેટલા બાંધકામો કપાતમાં આવશે. જેમાં 93 રહેણાંક, 75 કોમર્શિયલ, અને 17 ખુલી જગ્યા કપાતમાં આવશે.

થલતેજ મેટ્રો પાસેનો રોડની 36 મીટર પહોળો કરાશે, આસપાસ 188 બાંધકામોની કપાત થશે (Etv Bharat Gujarat)

રોડ બનાવવા માટે જે લોકોનું બાંધકામ કપાતમાં જતું હોય તેને AMC નિયમો પ્રમાણે વળતર આપવાનો નિર્ણય AMC સ્ટેન્ડિંગ કમિટી આજની બેઠકમાં લેવામાં આવ્યો છે.

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 'ઘણા લોકો મકાનના બદલામાં મકાનની અને પ્લોટના બદલામાં પ્લોટની માંગણી કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે વળતર ચૂકવવામાં આવતું હોય તે જ ચૂકવવામાં આવશે.'

આ પણ વાંચો:

  1. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની અસ્વચ્છતા: જૂનાગઢના દામોદર કુંડમાં દેખાઈ સ્વચ્છતાનો સદંતર અભાવ - Unsanitary in Junagadh Damodar Kund
  2. ડાકોરના ઉમેરઠમાં શનિદેવના મંદિરમાં તોડફોડ, આભૂષણો તેમજ દાન પેટીમાંથી પૈસા ચોરાતા લોકોમાં રોષ - Vandalism of Shanidev temple
Last Updated : 6 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.