ગુજરાત

gujarat

ETV Bharat / videos

જે વિકાસને ધ્યાનમાં લઈને મતદારોએ મત આપ્યો છે, તેને વેગવંતો બનાવશુંઃ વિનોદ ચાવડા

By

Published : May 23, 2019, 6:09 PM IST

Updated : May 23, 2019, 6:15 PM IST

મોરબી: લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે કચ્છ-મોરબી બેઠકની વાત કરીએ તો, સવારથી જ બંને પક્ષના ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ગણતરી થતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવારોની લીડ વધતા બીજેપીમાં અનેરો માહોલ જોવા મળ્યો હતો. જે વિકાસને ધ્યાનમાં લઈને મતદારોએ તેમને મત આપ્યા છે, તે વિકાસને વધુ વેગવંતો બનાવશું એમ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કહ્યું હતું.
Last Updated : May 23, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details