ગુજરાત

gujarat

કોરોનાને પગલે જનતા કરફ્યૂઃ અરવલ્લી પોલીસે આપી અનોખી રીતે માહિતી

By

Published : Mar 21, 2020, 10:50 PM IST

Published : Mar 21, 2020, 10:50 PM IST

અરવલ્લીઃ કોરોના વાઈરસના ભયને પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ અંગે પોલીસ તંત્રએ પણ લોકોમાં જાગૃતિ ફેલાવા માટે પત્રિકાઓનું વિતરણ કર્યુ હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ચાર રસ્તા પર પોલીસ દ્વારાલાઉડ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details