ગુજરાત

gujarat

By

Published : Mar 28, 2020, 11:24 PM IST

ETV Bharat / videos

લોકડાઉનના પગલે હરિદ્વારમાં ફસાયેલા લોકોનું ગુજરાતમાં આગમન

અરવલ્લી: ઉત્તરાખંડના હરિદ્વારમાં લોકડાઉનના કારણે ગુજરાતના રાજકોટ, જામનગર, સુરતના 1800 લોકો ફસાયેલા હતા. શનિવારની સાંજે આ યાત્રિકોનું રાજસ્થાન બોર્ડર પર આવેલા ગુજરાતના અણસોલ ચેકપોસ્ટ પર આગમન થયું હતું. જ્યાં તેમનું સ્વાસ્થ્ય અંગેનું સ્ક્રિનિંગ તેમજ તેમના નામ અને ઠેકાણા અંગેની માહિતી મેળવી તેઓને રવાના કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details