ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુરુપૂર્ણિમાઃ છોટાઉદેપુરના મધવદાસ મહારાજનો સંદેશ, જુઓ વીડિયો

By

Published : Jul 5, 2020, 11:18 AM IST

છોટાઉદેપુર: જાગનાથ મહાદેવ મંદિરના મહંત મધવદાસજી મહારાજે ગુરુપૂર્ણિમા નિમિતે લોકોને સંદેશ આપતા જણાવ્યું કે, દરેકનો ગુરૂ હોવો જ જોઈએ, જેથી મોક્ષ મળે છે. ગુરૂનો મહિમા અપરંપાર છે.

ABOUT THE AUTHOR

...view details