ગીર સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ભક્તોએ અનોખો ભોગ ધરાવ્યો હતો. મહાશિવરાત્રીના પર્વ પર જ્યારે લોકો પ્રસાદ અને ફૂલો ધરતા હોય છે. ત્યારે લાતુરથી આવેલા આ મિત્રમંડળ સોમનાથ મહાદેવને વૃક્ષ ધરવા પહોંચ્યું છે. તેમની આ અનોખી ભેટનું કારણ જાણો ઇટીવી ભારતના આ વિશેષ એહવાલમાં...