કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે અરુણ જેટલીને આપી શ્રદ્ધાંજલિ
તાપીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન અરુણ જેટલીનું શનિવારે દુઃખદ નિધન થયું છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતાના પ્રધાન ઈશ્વર પરમારે પણ અરુણ જેટલીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.