ગુજરાત

gujarat

ETV Bharat / state

હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહ કેસની સુનાવણી મુલતવી

સુરતઃ પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં સરકારે વોરંટ કાઢવાની તજવીજ હાથ ધરી છે. જેથી બચાવપક્ષના વકીલે હાર્દિક પટેલની ગેરહાજરી મુકતો રિપોર્ટ આપ્યો છે.

By

Published : Jun 25, 2019, 2:38 PM IST

ફાઈલ ફોટો

કેસમાં બચાવપક્ષના વકીલે દલીલ કરી સાથે નામદાર કોર્ટમાં અરજી આપતા બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે કેસની સુનાવણી 24 જુલાઈ 2019ના રોજ મુલતવી રાખી છે. સાથે જણાવ્યું છે કે, હાર્દિક પટેલની ગેરહાજરીમાં કેસની સુનાવણી થાય તો પણ વાંધો નથી.

ABOUT THE AUTHOR

...view details