ગુજરાત

gujarat

ગણપત વસાવાએ સુરતમાં ઈજાગ્રસ્ત બાળકોની લીધી મુલાકાત

By

Published : May 25, 2019, 11:44 PM IST

સુરતઃ સુરતના તક્ષશીલા આર્કેડમાં લાગેલી ભીષણ આગના મુદ્દે ગણપત વસાવાએ શનિવારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બાળકોના પરિવારોને સાંત્વના પાછવી હતી.

ગણપત વસાવા

સુરતની પી.પી. સવાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ ગણપત વસાવાએ જણવ્યું કે, આ ઘટનાના જવાબદાર સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.

ગણપત વસાવાએ ઇજાગ્રસ્ત બાળકોને મુલાકાત લઈ પરિવારને પાઠવી સાંત્વના

ABOUT THE AUTHOR

...view details