સુરતની પી.પી. સવાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ ગણપત વસાવાએ જણવ્યું કે, આ ઘટનાના જવાબદાર સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.
સુરતની પી.પી. સવાણી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધા બાદ ગણપત વસાવાએ જણવ્યું કે, આ ઘટનાના જવાબદાર સામે પગલા લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.