આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી
આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
Published : Feb 27, 2020, 4:33 PM IST
Published : Feb 27, 2020, 4:33 PM IST
|Updated : Feb 27, 2020, 9:11 PM IST
આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી
જૂનાગઢઃ આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી 2020માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.
Last Updated : Feb 27, 2020, 9:11 PM IST