ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ અંગેની સચોટ માહિતી
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ બાબતે સચોટ માહિતી આપવામાં આવી છે. લોકડાઉન 1થી 4માં જિલ્લામાં કોરોના વાઇરસના 38 પોઝિટિવ કેસ તો અનલોક-1માં કોરોના વાઇરસના 79 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના વાઇરસના કેસ બાબતનું સચોટ વિશ્લેષણ
ભરૂચઃ કોરોના વાઇરસ હવે સમગ્ર દેશ સાથે ભરૂચ જિલ્લામાં પણ કોહરામ મચાવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાઇરસ સુપર સ્પ્રેડર બની રહ્યો છે, ત્યારે ઈટીવી ભારત દ્વારા લોકડાઉન અને અનલોકમાં કોરોનાના કેસ બાબતે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ચોકાવનારી હકીકત બહાર આવી છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અપાયેલ ચાર તબક્કાના લોકડાઉન અને અનલોક-1ના પ્રથમ 19 દિવસમાં કોરોના કેસ પર નજરી કરીએ તો...
Last Updated : Jun 19, 2020, 7:29 PM IST