ફરહાને આ વાતની જાણકારી ટ્વિટર પર આપી છે. તેઓએ કહ્યું કે, ગુરૂવારના રોડ અગસ્ત ક્રાંતિ મેદાનમાં આયોજીત થનાર વિરોધ પ્રદર્શનમાં તે ભાગ લેશે. તેમણે કહ્યું કે, મુંબઈમાં અગસ્ત ક્રાંતિ મેદાન પર 19 ડિસેમ્બરે મળુ છું. ફ્કત સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવવાનો સમય હવે ગયો.
અભિનેતાએ નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC)ને સમજાવતો એક ફોટો પણ શેર કર્યો છે.