ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પંકજ ત્રિપાઠી લોકડાઉનમાં વેબ સિરીઝ 'મિર્ઝાપુર' માણી રહ્યા છે

પંકજ ત્રિપાઠી લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને તેની સુપરહિટ વેબ સિરીઝ 'મિર્ઝાપુર' માણી રહ્યા છે. અભિનેતાએ કહ્યું કે, આખી વાર્તા સાથે મળીને જોવાનો અદભૂત અનુભવ છે.

By

Published : May 21, 2020, 2:47 PM IST

PANKAJ TRIPATHI
PANKAJ TRIPATHI

મુંબઈ: કોરોના મહામારીને રોકવાને લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં અભિનેતા પંકજ ત્રિપાઠી તેના શો 'મિર્ઝાપુર'ની મજા માણી રહ્યા છે.આ વેબ સિરીઝમાં ગેંગસ્ટર કાલિન ભૈયાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. પંકજે કહ્યું કે, 'જ્યારે તમે શૂટિંગ કરો છો ત્યારે તમને વાર્તાની ખબર હોય છે, પરંતુ તમે ફક્ત તમારા પાત્ર પર ધ્યાન આપો છો. મને તેની વાર્તા શરૂઆતથી અંત સુધી ગમે છે, પરંતુ એક દર્શક તરીકે મને તેની સુંદરતાનો અહેસાસ થયો.

તેઓ વધુમાં કહે છે, મિઝરપુરની વાર્તા કંઈક આવી જ છે? એક સમય પછી તમે તેની આગળની વાર્તા જાણવા માટે લાચાર બની જશો. લોકડાઉન દરમિયાન આ શો જોતી વખતે તેમને સમજાયું કે ટીમે ખરેખર સારું કામ કર્યું છે. અભિનયની વાત કરીએ તો, પંકજ આગામી સમયમાં કબીર ખાનની ફિલ્મ '83' માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details