ગુજરાત

gujarat

By

Published : Mar 28, 2020, 11:37 AM IST

ETV Bharat / international

‘ઈટલી’માં કોરોનાનો કેરઃ ગત 24 કલાકમાં 919નાં મોત

ઈટલીમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસ અસરગ્રસ્ત 919 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ ઇટલીમાં મરનારા લોકોની સંખ્યા વધીને 9134 થઇ છે.

ETV BHARAT
ઈટલીમાં કોરોનાનો કેરઃ ગત 24 કલાકમાં 918નાં મોત

રોમઃ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસે ઇટલીમાં હાહાકાર મચાવ્યો છે. દેશમા ગત 24 કલાકમાં કોરોના વાઇરસ અસરગ્રસ્ત 919 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ દેશમાં મરનારા લોકોની સંખ્યા વધીને 9134 થઇ છે. આ ઉપરાંત ઈટલીમાં કોરોનાના 86,498 કેસ પોઝિટિવ છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દુનિયાને પોતાની ચુંગાલમાં લેનારા કોરોના વાઇરસના કારણે વિશ્વમાં 26 હજારથી વધુનાં મોત થયાં છે. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોની સંખ્યા 5 લાખ પાર પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details