પોપ ફ્રાંસિસે દાવતને ધ્યાનમાં રાખીને સેન્ટ પીટર્સ સ્ક્વાયરમાં લોકોને કહ્યું કે,મારી દુઆ તે લોકો સાથે છે, જે લોકોએ જરૂરીયાતમંદ લોકોને આશા આપીને એક થવા પ્રોત્સાહીત કર્યા છે.
પોપ ફ્રાંસિસે ગરીબ બાળકોને જમવા નોતર્યા, વૈશ્વિક ગરીબી જોઈ વિહવળ થયાં
વેટિકન સિટી: પોપ ફ્રાંસિસે ગરીબીની નિંદા કરતા વેટિકનમાં રવિવારના રોજ લગભગ 1500 ગરીબ લોકોને જમાવા માટે આમંત્રણ આપ્યું હતું.
file photo
વેટિકનમાં ગરીબ લોકો માટે નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ આપતા મેડિકલ કર્મિઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, હાલમાં જ મેં ગરીબીના આંકડાઓ જોયા છે.જે હેરાન કરી દે તેવા છે.