ગુજરાત

gujarat

By

Published : May 19, 2022, 9:14 PM IST

ETV Bharat / city

ગાંધીના ગુજરાતમાં નથુરામ ગોડસેના જન્મ દિવસની ઉજવણી, જાણો ક્યાં અને કોણે કરી?

મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના (Nathuram Godse the assassin of Mahatma GandhiMurderer ) જન્મદિવસની (Nathuram Godse birthday) જામનગરમાં ઉજવણી કરવાની આઘાતજનક ઘટના સામે આવતાં વિવાદ છેડાયો છે. જાણો કોણે આવી ઉજવણી (Celebration of Nathuram Godse Birthday) કરી છે.

ગાંધીના ગુજરાતમાં નથુરામ ગોડસેના જન્મ દિવસની ઉજવણી, જાણો ક્યાં અને કોણે કરી?
ગાંધીના ગુજરાતમાં નથુરામ ગોડસેના જન્મ દિવસની ઉજવણી, જાણો ક્યાં અને કોણે કરી?

જામનગર- જામનગરમાં હિન્દુ સેનાએ (Jamnagar Hindu Sena) 19 મે 2022 ના રોજ (Nathuram Godse birthday) પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનો (Nathuram Godse the assassin of Mahatma GandhiMurderer ) જન્મદિવસ આ રીતે ઉજવ્યો હતો. આ માટે તેમણે સેવાકીય લાગે તેવી પ્રવૃત્તિનો સહારો લીધો હતો.

ગોડસે માટે સેવાકીય લાગે તેવી પ્રવૃત્તિનો સહારો લીધો

આ પણ વાંચોઃ હિન્દુ સેનાના પ્રમુખે રસુલનગરને મીની પાકિસ્તાન કહ્યું, ગ્રામજનોએ SPને આવેદન આપ્યું

બાળકોના નામે ઉજવણી - આ કાર્યક્રમમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના (Nathuram Godse the assassin of Mahatma GandhiMurderer ) જન્મદિવસને (Nathuram Godse birthday) યાદ કરવા માટે સંસ્થા (Jamnagar Hindu Sena)દર મહિનાની 19 તારીખે કોઈને કોઈ સેવાકીય કાર્યક્રમ આપશે જે ગુજરાતના (Celebration of Nathuram Godse Birthday) તમામ જિલ્લાઓમાં થશે.

આ પણ વાંચોઃ ગાંધીના ગુજરાતમાં ગોડસે ના વિષય પર સ્પર્ધા: સરકાર સુધી વાત પહોંચતા અધિકારી સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે આ સંસ્થા (Jamnagar Hindu Sena)દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં હિન્દુત્વવાદી સમર્થકોને પ્રોત્સાહન મળે છે.

ABOUT THE AUTHOR

...view details