ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે તેમણે ટ્વિટ કરીને ભાજપમાં જોડાવાની વાત કરી છે. તેમણે લખ્યું કે, "મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ.."
અપડેટ ચાલું...