અમદાવાદ: લગભગ બે મહિના સુધી લોકડાઉનમાં ગુજરાત એસ.ટીનિગમની પેસેન્જર સર્વિસ બંધ રહી હતી. પરંતુ લોકડાઉન-4 માં ગુજરાત સરકારે અમદાવાદ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં એસ.ટી. બસને દોડાવવાની મંજૂરી આપી હતી. તે અંતર્ગત આજે પહેલા જ દિવસે એસટી નિગમ દ્વારા 6591 ટ્રીપ સંચાલિત કરવામાં આવી હતી.
પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી
લોકડાઉન-4માં ગુજરાત સરકારે અમદાવાદ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં એસ.ટી. બસને દોડાવવાની મંજૂરી આપી હતી. તે અંતર્ગત આજે પહેલા જ દિવસે એસટી નિગમ દ્વારા 6591 ટ્રીપ સંચાલિત કરવામાં આવી હતી.
![પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7279896-thumbnail-3x2-stbus-trip-7209112.jpg)
પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી
આ નિયમોની મર્યાદામાં રહીને એસટી નિગમને પ્રથમ દિવસે જ સાંજે 6 વાગ્યા સુધીમાં 23,069 મુસાફરોની સોશિયલ ડિસ્ટન્સ સાથે હેરફેર કરી હતી.