ગુજરાત

gujarat

ETV Bharat / business

કૃષ્ણપત્તનમ પોર્ટ પર હવે અદાણી કંપનીની 75 ટકા ભાગીદારી

મુંબઈ: અદાણી ગૃપની કંપની અડાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક જોનએ શુક્રવારે કહ્યું કે, તે કૃષ્પત્તનમ પોર્ટ કંપનીની 75 ટકા ભાગીદારી હસ્તક લેશે. અદાણી કંપનીએ કહ્યું કે, આ ડીલ રોકડમાં કરવામાં આવશે. આ ડીલ હેઠળ કૃષ્ણપત્તનમ પોર્ટ કંપનીનું મૂલ્યાંકન 13,500 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે.

By

Published : Jan 4, 2020, 1:13 PM IST

ETV BHARAT
કૃષ્ણપત્તનમ પોર્ટ કંપનીની 75 ટકા ભાગીદારી અડાણી પોર્ટ ખરીદશે

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ડીલથી તેમને 2025સુધી 40 કરોડ મેટ્રિક ટનની ક્ષમતા પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં મદદ મળશે.

કૃષ્ણપત્તનમ પોર્ટ કંપની આંધ્રપ્રદેશના દક્ષિણી ભાગમાં સ્થિત બંદરગાહનું સંચાલન કરે છે. જેમણે 2018-19માં 5.4 કરોડ મેટ્રિક ટન માલનું વહન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details