નવી દિલ્હી: મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ સોમવારે કહ્યું હતું કે "લોકડાઉન આગળ વધારવું એ માત્ર અર્થવ્યવસ્થા માટે મુશ્કેલ સાબિત થશે નહીં, પરંતુ તેનાથી અન્ય સ્વાસ્થ્ય સંક્ટ પણ ઉભુ થશે."
મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે, "લોકડાઉન આગળ વધારવું એ માત્ર અર્થવ્યવસ્થા માટે જીવલેણ સાબિત થશે નહીં, પરંતુ મેં અગાઉ પણ ટ્વીટ કર્યું હતું કે તેનાથી આરોગ્યનેીવધુ કટોકટી સર્જાશે."
તેમણે 'લોકડાઉનની ખતરનાક માનસિક અસરો અને કોવિડ -19 સિવાયના દર્દીઓને અનદેખા(અવગણના) વિષય પર એક લેખ લખ્યો છે. મહિન્દ્રાએ લોકડાઉન થયાના 49 દિવસ બાદ તેને હટાવવાની દરખાસ્ત કરી હતી.