- બજેટ સત્રમાં લોકસભાની કાર્યવાહી શરુ
- ખેડૂતોના ફાયદા માટે લેવામાં આવતા પગલાં અને અનાજની ખરીદીના માપદંડ અંગે કરાઈ ચર્ચા
- મત્સ્યનું ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરાશે
નવી દિલ્હી: પ્રશ્નના સમયગાળા દરમિયાન ખેડૂતોના ફાયદા માટે લેવામાં આવતા પગલાં અને અનાજની ખરીદીના માપદંડ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય મત્સ્યનું ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, વિપક્ષે સરકારને ઘેરવા બનાવી રણનીતિ, હોબાળો થાય તેવી શક્યતા