ગુજરાત

gujarat

પાકિસ્તાની સૈનિકોના ગોળીબારમાં એક ગ્રામીણનું મોત, 4 ઈજાગ્રસ્ત

By

Published : Feb 14, 2020, 9:45 PM IST

પાકિસ્તાનના સીઝફાયરમાં એક ગ્રામીણનું મોત થયુ છે. જ્યારે અન્ય 4 ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં બોર્ડ સ્થિત એક ગામમાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો.

One villager killed, 4 injured as Pak troops shell village along LoC
One villager killed, 4 injured as Pak troops shell village along LoC

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં બોર્ડર સ્થિત ગામમાં પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે ગોળીબાર કર્યો હતો. જેમાં ગામના એક નાગરિકનું મોત થયુ છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.

પાકિસ્તાની સેનાએ જિલ્લાના શાહપુર અને કરણી વિસ્તારોમાં ગામ અને મુખ્ય ઠેકાણાંઓને નિશાન બનાવીને મોર્ટારથી હુમલો કર્યો, અને સાથે જ હથિયારોથી ગોળીબાર પણ કર્યો. પાકિસ્તાને ગામોને નિશાન બનાવી 120-mmના મોર્ટારનો ઉપયોગ કર્યો. જેમાં એકનું મોત થયુ અને 4 ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.

ABOUT THE AUTHOR

...view details