ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇરાકમાં મહોરમના જુલુસમાં ભાગદોડ થતાં 31 લોકોના મોત

કર્બલા: શહેરમાં શિયા સમુદાયના પાક દિવસે અશૂરાના એક પ્રમુખ મસ્જિદમાં ભાગદોડ થઇ હતી. આ ઘટનામાં 31 લોકોના મોત નિપજ્યા હતાં.

By

Published : Sep 11, 2019, 12:34 PM IST

file photo

અશૂરા પૈગંમ્બર મુહમ્મદ સાહબના નવાસે હુસેનની કર્બલામાં શહાદતની યાદમાં આ તહેવાર ઉજવામાં આવે છે. ઇરાકના શહેર કર્બલામાં એક પ્રમુખ ધર્મસ્થળમાં ભાગદોડના કારણે ઘણા શિયા શ્રદ્ધાળુઓના મોત થયા હતાં. મહોરમ દરમિયાન થયેલી આ ઘટનામાં મૃત્યુ આંક 31 પર પહોંચ્યો છે. આ ઘટનામાં 100થી પણ વધુ લોકો ઘાયલ થયા હતાં.

શ્રદ્ધાળુ આશુરાના જુલુસની તરફ વધી રહ્યા હતો, ત્યારે દોડધામ થઇ હતી અને ભીડ બેકાબુ બની જતા મહોરમ દરમિયાન હજારો શિયા લોકો આ પવિત્ર શહેરમાં સામેલ થવા માટે એકઠા થયા હતા જેના કારણે આ ઘટના બની હતી. આ જગ્યા બગદાદથી 100 કિલોમીટરના અંતરે આવેલી છે.

ABOUT THE AUTHOR

...view details