ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણાના CM KCRના પુત્રી કવિતાએ ઉમેદવારી પત્ર ભર્યું

ન્યૂઝ ડેસ્ક: તેલંગણાના મુખ્યપ્રધાન કે,ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ આજે હૈદરાબાદની નિઝામાબાદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.

By

Published : Mar 22, 2019, 5:55 PM IST

Updated : Mar 22, 2019, 6:30 PM IST

KCRના પુત્રી કવિથા

આગામી લોકસભાની ચૂંટણી માટે હૈદરાબાદમાંથી મુખ્યપ્રધાનના દિકરી કે.કવિતા પણ લડવાના છે. તેલંગણામાં આગામી 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે જ્યાં 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે.

આપને જણાવી દઈએ કે, તેલંગણામાં હાલ TRSની સરકાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન કે.ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ પણ આજે TRS માંથી નોમિનેશન કર્યું છે.

Last Updated : Mar 22, 2019, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details