ગુજરાત

gujarat

By

Published : Jun 4, 2019, 10:08 AM IST

Updated : Jun 4, 2019, 10:40 AM IST

ETV Bharat / bharat

ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન હજુ પણ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

ન્યુઝ ડેસ્કઃ ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન હજુ પણ લાપતા છે. વિમાનની કોઈ જાણકારી મળી નથી. છેલ્લે આ વિમાનનો બપોરે એક વાગ્યા આસપાસ સંપર્ક થયો હતો ત્યારબાદ સંપર્ક ટુટી ગયા બાદ હજુ સુધી સંપર્ક થિ શક્યો નથી,જેની તલાસ ચાલુ છે.

ફાઈલ ફોટો

વાયુસેનાના આ વિમાનમાં 13 લોકો સવાર હતા. જે આસામના જોરહટથી અરૂણાચલ પ્રદેશ જવા નિકળ્યા બાદ આ વિમાન લાપતા થઈ ગયું હતું. મહત્વનું છે કે, આ વિમાન જોરહટથી 12.25એ ઉડાન ભર્યા બાદ છેલ્લે બપોરે એક વાગ્યે સંપર્ક થયો હતો.

ભારતીય વાયુસેનાનું ટ્વિટ

AN-32 વિમાનના લાપતા થયા બાદ વાયુસેનાએ સર્ચ ઓપરેશન લોન્ય કર્યું હતું. વાયુસેનાએ સુખોઈ 30 કોમ્બૈટ એયરક્રાફ્ટ અને C-130 સ્પેશયલ ઓપરેશન એયરક્રાખ્ટને લાપતા વિમાનના સર્ચ ઓપરેશનમાં લગાવી દીધા હતા.

Last Updated : Jun 4, 2019, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details