ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં ભારે વરસાદ, પૂરથી 8.5 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હી: ભારે વરસાદના કારણે પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં જમીન ખસી જવા અને મકાન પડવાની ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે. જેમાં આસમમાં 8 લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે છેલ્લા 9 દિવસોમાં ઉત્તરપ્રદેશમાં પડેલા વરસાદને કારણે 14 લોકોના મૃત્યુ થયા છે.

By

Published : Jul 13, 2019, 1:00 PM IST

Updated : Jul 13, 2019, 4:53 PM IST

પૂર્વોતરમાં ભારે વરસાદને કારણે 10ના મોત, અસમમાં પુરથી 8.5 લાખ લોકો પ્રભાવિત

આસમમાં 6 લોકોના મોત થયા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વરસાદના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે.

મિઝોરમમાં ભારે વરસાદના કારણે આવેલા ભયાનક પુરમાં 300 ઘર ડૂબી ગયા હતાં.

અસમમાં પુરથી 8.5 લાખ લોકો પ્રભાવિત

બ્રમ્હપુત્ર અને તેની સાથે જોડાણ ધરાવનારી નદીઓના પાણીથી અસમ રાજ્યમાં 33 જિલ્લામાં પુરની સ્થિતિ ગંભીર છે. જ્યાં પુરના કારણે 6 લોકોના મૃત્યુ થયા છે. અને 8.7 લાખ લોકો પ્રભાવિત થયા છે.

પરંતુ રાજધાની દિલ્હી હજુ પણ વરસાદની રાહમાં છે. રાજધાનીમાં 15 અને 16 જુલાઇના રોજ વરસાદની આશા સેવાઇ રહી છે.

Last Updated : Jul 13, 2019, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details