Etv Bharat: ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને ભારત લવાયા
By
Published : Mar 15, 2020, 7:39 AM IST
| Updated : Mar 15, 2020, 1:16 PM IST
News
રાજકોટ
- રાજકોટના કુવાડવા નજીક આવેલ મઘરવાડા ગામના લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
- પાણીની સમસ્યા મામલે સ્થાનિકોએ કર્યો વિરોધ
- પોલીસે ઘટના સ્થળે આવી મામલો કર્યો શાંત
- રાજકોટના ઉનાળા પહેલાજ પાણીની રામાયણ જોવા મળી
- શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોમાં રોષ
ગાંધીનગર
- ધારાસભ્ય રાજીનામાં મામલો
- કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને વિરજી ઠુમ્મરે પ્રદેશ પ્રમુખની મુલાકાત લીધી
- એમ.એલ.એ કોટોમાં આવેલા નિવાસસ્થાને અમિત ચાવડાને મળ્યા
- અમારા ધારાસભ્યો અકબંધ છે રાજીનામું હજુ અમને મળ્યું નથી ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ થઈ શક્યો નથી
પાટણ
- હારીજના પીપલાણા ગામે ગાંજાનું ખેતર ઝડપાયું
- એસ.ઓ જી પોલીસે રૂપિયા 3.85 લાખનો ગાંજો ઝડપ્યો
- પીપલાણા ગામે તળાવની પાળ પાસે આવેલા ખેતરમાં નશાનો કાળો કારોબાર
- એસ.ઓ.જી પોલીસે 1232 ગાંજાના છોડ ઝડપ્યા
- દેવરાજ ઠાકોર નામના ઈસમની પોલીસે કરી ધરપકડ
દિલ્હી
- વિશ્વભરમાં કોરોનાનો કહેર, હજારો લોકોના ગયા જીવ
- વિદેશોમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવાના પ્રયાસો
- ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને ભારત લવાયા
- વિદેશપ્રધાન એસ જયશંકરે ટ્વિટ કરી આપી માહિતી
Last Updated : Mar 15, 2020, 1:16 PM IST