ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અથડામણમાં બે આંતકીને ઠાર કરાયા છે. જ્યારે એક CRPF જવાન શહીદ થયો છે, તો અન્યને ગંભીર ઈજા પહોંચી છે.

By

Published : Feb 5, 2020, 2:10 PM IST

-jammu-kashmir
-jammu-kashmir

મળતી માહિતી પ્રમાણે, આતંકીઓએ શ્રીનગરમાં પરિમ પોરોના ચેક-પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ જગ્યા લવાઈપોરામાં આવેલી છે. જ્યાં ફાયરિંગ દરમિયાન બે આતંકીના મોત થયા હતા, તો એક CRPF જવાન શહીદ થયો હતો. જ્યારે અન્યને જવાનને ગંભીર ઈજા પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ અથડામણમાં ઈજાગ્રસ્ત આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીનગરના પરિમ પોરામાં સુરક્ષા દળોએ આતંકવાદીને પકડવાની સાથે હથિયાર અને પરમાણુ શસ્ત્રો ઝબ્બે કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details