આ હુમલામાં ઘટનાસ્થળેથી સેનાએ હથિયાર જપ્ત કર્યા છે.
જમ્મુ-કાશ્મીરઃ પુલવામા એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીના પુલવામામાં સેનાએ લશ્કર-એ-તૈયબાના 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સેનાના 2 જવાના પણ ઘાયલ થયા છે. સેનાએ ચારેય બાજુથી આ વિસ્તારને ઘેરી લીઘો છે.
પુલવામા
અથડામણમાં 4 આતંકી ઠાર
સેનાને માહિતી મળી હતી કે, એક ઘરમાં કેટલાક આતંકી છુપાયા છે. ત્યારબાદ સુરક્ષા દળોએ લસ્સીપોરા વિસ્તારને ઘેરી લીધો હતો. હાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે.
Last Updated : Apr 1, 2019, 8:27 AM IST