ગુજરાત

gujarat

By

Published : Sep 14, 2020, 12:48 PM IST

ETV Bharat / bharat

કોરોનાનો કહેરઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 92,071 લોકો સંક્રમિત, 1136 ના મોત

દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કેસ સામે આવ્યા છે. તો આ સાથે જ 1,136 લોકોના મોત પણ થયા છે. જે બાદ કોરોનાના કેસ દેશમાં વધીને 48,46,428 લાખ સુધી પહોંચી ગયા છે. જેમાંથી 37,80,108 લોકો સાજા થયા છે અને 9,86,598 કોરોના એકટિવ કેસ છે.

કોરોના ઇન્ડિયા અપટેડ
કોરોના ઇન્ડિયા અપટેડ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 92,071 નવા કેસ સામે આવ્યા છે. તો આ સાથે 1,136 લોકોના મોત પણ થયા છે. જે બાદ કોરોનાના કેસ દેશમાં વધીને 48,46,428 લાખ સુધી પહોંચી ગયા છે. જેમાંથી 37,80,108 લોકો સાજા થયા છે અને 9,86,598 કોરોના એકટિવ કેસ છે.

દેશમાં કોરોનાથી મૃત્યું પામનાર લોકોનો આંકડો વધીને 79,722 સુધી પહોંચી ગયો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,372 નવા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details