ગુજરાત

gujarat

વિશાખાપટ્ટનમમાં ફાર્મા કંપનીમાં ગેસ લીક, 2ના મોત, 4 ઘાયલ

By

Published : Jun 30, 2020, 7:12 AM IST

વિશાખાપટ્ટનમની સિનાર ફાર્મા કંપનીમાં કેમિકલ ગેસ લિક થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આપને જણાવી દઈએ કે, જિલ્લાઅધિકારી વિનય ચંદ સીપી મીનાએ ઘટના સ્થળ પર પહોચ્યાં છે.

chemical gas
chemical gas

આંધ્રપ્રદેશના : વિશાખાપટ્ટનમની સિનાર ફાર્મા કંપનીમાં કેમિકલ ગેસ લિક થવાની ઘટના બની છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આપને જણાવી દઈએ કે, જિલ્લાઅધિકારી વિનય ચંદ સીપી મીનાએ ઘટના સ્થળ પર પહોચ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details