મુંબઇઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જિલ્લાના શ્રીગોંદામાં 4 સગા ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. બધા જ મૃતક ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.
મળતી માહિતી મુજબ સલીમ અહમદ કામની શોધમાં પોતાની પત્ની અને 4 દિકરાઓની સાથે અહમદનગર આવ્યો હતો.