ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કિન્નર પર અત્યાચાર: એક બે નહી પણ 15 લોકોએ ટ્રાન્સજેન્ડર પર કર્યુ દુષ્કર્મ

YSR જિલ્લાના પુલિવેન્દુમાં કિન્નર પર અત્યાચારની ઘટના બની છે. સાથી ટ્રાન્સજેન્ડરોએ ખુલાસો કર્યો કે, નગરમાં અંજનેયસ્વામી મૂર્તિ પાસે 15 લોકોએ એક ટ્રાન્સજેન્ડર પર દુષ્કર્મ (Andhra pradesh Transgender raped by 15 people) કર્યુ અને તેને ઝાડીમાં ફેંકી દીધો.

By

Published : Jul 21, 2022, 4:18 PM IST

કિન્નર પર અત્યાચાર: એક બે નહી પણ 15 લોકોએ ટ્રાન્સજેન્ડર પર કર્યુ દુષ્કર્મ
કિન્નર પર અત્યાચાર: એક બે નહી પણ 15 લોકોએ ટ્રાન્સજેન્ડર પર કર્યુ દુષ્કર્મ

આંધ્રપ્રદેશ: YSR જિલ્લાના પુલિવેન્દુમાં કિન્નર પર અત્યાચારની ઘટના બની છે. સાથી ટ્રાન્સજેન્ડરોએ ખુલાસો કર્યો કે, નગરમાં અંજનેયસ્વામી મૂર્તિ પાસે 15 લોકોએ એક ટ્રાન્સજેન્ડર પર દુષ્કર્મ (Andhra pradesh Transgender raped by 15 people) કર્યુ અને તેને ઝાડીમાં ફેંકી દીધો. આરોપ છે કે, તેઓએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પર ધ્યાન આપ્યું ન હતું.

આ પણ વાંચો:દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બની ગયા? વતન રાયરંગપુરે ઉજવણી શરુ કરી દીધી

સાથી ટ્રાન્સજેન્ડરોએ કહ્યું કે, તેઓએ મહિલા પોલીસ સંબંધિત દિશા એપ પર ફોન કર્યો. વધુમાં તેમણે કહ્યું કે, પુલિવેન્દુલા પોલીસે દિશાના અધિકારીઓના નિર્દેશો મુજબ જવાબ આપ્યો.

આ પણ વાંચો:પૂર દરમિયાન ટાવર પર ફસાયેલા વાંદરાઓને બચાવવા 'ગ્રીન બ્રિજ' બનાવ્યો

તેઓએ ચેતવણી આપી હતી કે, જો તેમના ટ્રાન્સજેન્ડર દુષ્કર્મના કેસમાં (Atrocity in YSR district) ન્યાય નહીં મળે તો, તેઓ બધા આત્મહત્યા કરશે. તેમને લાગ્યું કે, તેમને નીચું જોવામાં આવે છે અને તેમને સમાજમાં જીવવાનો અધિકાર છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details