ગુજરાત

gujarat

By

Published : Feb 14, 2021, 7:13 AM IST

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશના કુરનૂલમાં ગમ્ખવાર અકસ્માત,14 લોકોના મોત

આંધ્ર પ્રદેશના કુરનૂલમાં ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘયાલ થયા છે.

આંધ્રપ્રદેશના કુરનૂલમાં ગમ્ખવાર અકસ્માત
આંધ્રપ્રદેશના કુરનૂલમાં ગમ્ખવાર અકસ્માત

  • આંધ્ર પ્રદેશના કુરનૂલમાં ગમખ્વાર અકસ્માત
  • ઘટનામાં 14 લોકોના મોત
  • ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

અમરાવતી : આંધ્રપ્રદેશના કુરનૂલમાં મધેપુરા ગામમાં એક લારી અને ટેમ્પો વચ્ચે અક્સમાત સર્જાયો હતો. જેમાં 14 લોકોના મોત થયા છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતયુપામનાર લોકોમાં નાના બાળકોનું પણ સમાવેશ થાય છે. આ ગમ્ખવાર ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસને જાણકારી મળતાની સાથે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તમામ વિગતો મેળવીને આગળની તપાશ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details