- આંધ્ર પ્રદેશના કુરનૂલમાં ગમખ્વાર અકસ્માત
- ઘટનામાં 14 લોકોના મોત
- ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અમરાવતી : આંધ્રપ્રદેશના કુરનૂલમાં મધેપુરા ગામમાં એક લારી અને ટેમ્પો વચ્ચે અક્સમાત સર્જાયો હતો. જેમાં 14 લોકોના મોત થયા છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતયુપામનાર લોકોમાં નાના બાળકોનું પણ સમાવેશ થાય છે. આ ગમ્ખવાર ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.