ETV Bharat / state

વડોદરાના મહીસાગર નદીમાં ડૂબેલા બે યુવકોમાંથી બીજા યુવકનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Oct 15, 2019, 4:35 AM IST

વડોદરા: જિલ્લાના સાવલી પાસે આવેલ લાંછનપુરા મહીસાગર નદીમાં રવિવારે બે યુવક તણાવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના રહીશ અને વડોદરામાં જોબ કરતા યુવકો નદીમાં ન્હાવા માટે આવ્યા હતા અને પાણીના પ્રવાહમાં તણાયા હતાં.

Second dead body found in vadodara

ન્હાવા માટે આવેલા મિત્રો પૈકી બે યુવક મહીસાગર નદીમાં તણાઈ ગયા હતા. જે પૈકી એક યુવક અક્ષયકુમાર કાંધારનો મૃતદેહ રવિવારે શોધી કઢાયો હતો. જ્યારે બીજા યુવકની રવિવારથી સ્થાનિક તરવૈયા વડોદરા ફાયરબ્રિગેડ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે સોમવારે બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

વડોદરાના મહીસાગર નદીમાં ડૂબેલા બે યુવકોમાંથી બીજા યુવકનો મૃતદેહ મળ્યો

મહીસાગર નદીના ઉપરવાસમાં આવેલ કડાણાડેમ માંથી છોડાઈ રહેલ પાણીનાં કારણે નદીમાં પ્રવાહ વધારે હોવાથી યુવકો તણાયા હતાં. જેમાં લાંછનપુરાથી ચાર કિ.મી દૂર બીજા 24 વર્ષીય યુવક ચેતન મોરપાણી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ન્હાવા માટે આવેલા મિત્રો પૈકી બે યુવક મહીસાગર નદીમાં તણાઈ ગયા હતા. જે પૈકી એક યુવક અક્ષયકુમાર કાંધારનો મૃતદેહ રવિવારે શોધી કઢાયો હતો. જ્યારે બીજા યુવકની રવિવારથી સ્થાનિક તરવૈયા વડોદરા ફાયરબ્રિગેડ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે સોમવારે બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

વડોદરાના મહીસાગર નદીમાં ડૂબેલા બે યુવકોમાંથી બીજા યુવકનો મૃતદેહ મળ્યો

મહીસાગર નદીના ઉપરવાસમાં આવેલ કડાણાડેમ માંથી છોડાઈ રહેલ પાણીનાં કારણે નદીમાં પ્રવાહ વધારે હોવાથી યુવકો તણાયા હતાં. જેમાં લાંછનપુરાથી ચાર કિ.મી દૂર બીજા 24 વર્ષીય યુવક ચેતન મોરપાણી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

Intro:વડોદરાના સાવલી લાંછનપુરા મહીસાગર નદી માંથી બીજા દિવસે ડૂબેલ બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો...


Body:વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલ લાંછનપુરા મહીસાગર નદીમાં ગઈકાલે બે યુવક તણાઈ ગયા ની ઘટના પ્રકાશમાં આવી હતી..મળતી માહિતી મુજબ
મૂળ મહારાષ્ટ્રના રહીશ અને વડોદરામાં જોબ કરતા યુવકો નદીમાં ન્હાવા માટે આવ્યા હતા અને પાણીના પ્રવાહમાં તણાયા હતા..Conclusion:બે મિત્રો પૈકી બે યુવક મહીસાગર નદી માં તણાઈ ગયા હતા જે પૈકી એક યુવક અક્ષયકુમાર કાંધારનો મૃતદેહ ગઈકાલે શોધી કઢાયો હતો..જ્યારે બીજા યુવકની ગઈકાલ થી આજે પણ સ્થાનિક તરવૈયા વડોદરા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી..જોકે આજે બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો..
મહીસાગર નદીના ઉપરવાસમાં આવેલ કડાણાડેમ માંથી છોડાઈ રહેલ પાણી નાં કારણે નદી માં પ્રવાહ વધારે હોવાથી યુવકો તણાયા હતા..લાંછનપુરા થી ચાર કી, મી,થી વધુ દૂર મળ્યો બીજા 24 વર્ષીય યુવક ચેતન મોરપાણી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો..

બાઈટ -એન,ડી,આર,એફ, જરોદ સબ ઇન્સપેક્ટર
રાજેન્દ્ર કામબલે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.