ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાનો એકપણ પૉઝિટિવ કેસ નોંધાયો નથી, લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા કલેકટરની અપીલ

author img

By

Published : Apr 10, 2020, 11:01 PM IST

નોવેલ કોરોના(કોવિડ-19)ની વૈશ્વિક મહામારી અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ત્યારે મહીસાગર માટે આનંદના સમાચાર છે કે, જિલ્લામાં અત્યાર સુધી શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

till-now-no-corona-case-in-mahisagar
મહીસાગરમાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

મહિસાગર : નોવેલ કોરોના(કોવિડ-19)ની વૈશ્વિક મહામારી અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ત્યારે મહીસાગર માટે આનંદના સમાચાર છે કે, જિલ્લામાં અત્યાર સુધી શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એટલે કે આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે મહીસાગર વાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો...તેમણે લોકોને આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું કે, આપણા માટે આ સમય વધુ સજાગ અને સતર્ક રહેવાનો છે.

મહિસાગર : નોવેલ કોરોના(કોવિડ-19)ની વૈશ્વિક મહામારી અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ત્યારે મહીસાગર માટે આનંદના સમાચાર છે કે, જિલ્લામાં અત્યાર સુધી શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એટલે કે આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે મહીસાગર વાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો...તેમણે લોકોને આગ્રહભરી વિનંતી કરતાં કહ્યું કે, આપણા માટે આ સમય વધુ સજાગ અને સતર્ક રહેવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.