ગાંધીનગર:કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે તે માટે ગાંધીનગરનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ સર્કલ 4 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણ DYSPને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગાંધીનગર એન્ટ્રી ગેટ બંધ, 33 પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે તે માટે ગાંધીનગરનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ સર્કલ 4 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણ DYSPને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
![ગાંધીનગર એન્ટ્રી ગેટ બંધ, 33 પોઇન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત gandhinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6524837-thumbnail-3x2-gnr.jpg?imwidth=3840)
ગાંધીનગર:કોરોના વાઇરસના કારણે સમગ્ર ગુજરાતને 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ગાંધીનગરની અંદર પ્રવેશ ન મેળવી શકે તે માટે ગાંધીનગરનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ સર્કલ 4 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણ DYSPને ખાસ પ્રકારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.