ETV Bharat / state

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

author img

By

Published : Jul 3, 2019, 4:18 AM IST

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે દર વર્ષની જેમ રથયાત્રા મંદિરના પ્રાંગણમાં ભંડારાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે 2 હજારથી પણ વધુ સાધુ-સંતોએ આ મંદિરના ભંડારાનો પ્રસાદ લીધો હતો.

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

દર વર્ષની જેમ પરંપરાગત રીતે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભંડારો યોજાયો હતો. જેની શરૂઆતમાં અનેક સાધુ-સંતોએ ભાગ લીધો હતો. અંદાજિત બે હજાર કરતા પણ વધુ સાધુ-સંતોએ ભંડારાનો પ્રસાદ મેળવ્યો હતો. ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા સાધુસંતોને દક્ષિણા અને ભેટ પણ આપવામાં આવી હતી.

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

આ ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પણ ભંડારામાં આવેલા સાધુ-સંતો અને અલગથી દક્ષિણા આપીને આશીર્વાદ મેળવવા આવ્યા હતા. સાધુ સંતો ઉપરાંત 25000 થી વધુ ભક્તોએ ભંડારમાંથી પ્રસાદ મેળવ્યો હતો.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભંડારો યોજાયો હતો. જેની શરૂઆતમાં અનેક સાધુ-સંતોએ ભાગ લીધો હતો. અંદાજિત બે હજાર કરતા પણ વધુ સાધુ-સંતોએ ભંડારાનો પ્રસાદ મેળવ્યો હતો. ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા સાધુસંતોને દક્ષિણા અને ભેટ પણ આપવામાં આવી હતી.

જગન્નાથ મંદિરમાં 2 હજારથી વધુ સાધુ-સંતોએ ભંડારનો પ્રસાદ લીધો

આ ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પણ ભંડારામાં આવેલા સાધુ-સંતો અને અલગથી દક્ષિણા આપીને આશીર્વાદ મેળવવા આવ્યા હતા. સાધુ સંતો ઉપરાંત 25000 થી વધુ ભક્તોએ ભંડારમાંથી પ્રસાદ મેળવ્યો હતો.

Intro:અમદાવાદ
ભગવાન જગન્નાથજીની ૧૪૨ ની રથયાત્રા નીકળવાની છે ત્યારે દર વર્ષની જેમ રથયાત્રા મંદિરના પ્રાંગણમાં ભંડારાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બે હજારથી પણ વધુ સાધુ-સંતોએ મંદિરના ભંડારામાં પ્રસાદ લીધો હતો.


Body:દર વર્ષની જેમ પરંપરાગત રીતે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભંડારો યોજાયો હતો જેની શરૂઆત માં અનેક સાધુ-સંતોએ ભાગ લીધો હતો અંદાજિત બે હજાર કરતા પણ વધુ સાધુ-સંતોએ ભંડારા નો પ્રસાદ મેળવ્યો હતો ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા સાધુસંતોને દક્ષિણા અને ભેટ પણ આપવામાં આવી હતી ઉપરાંત મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પણ ભંડારામાં આવેલા સાધુ-સંતો અને અલગ થી દક્ષિણના આપીને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. સાધુ સંતો ઉપરાંત ૨૫૦૦૦ થી વધુ ભક્તોએ પણ ભંડારમાંથી પ્રસાદ મેળવ્યો હતો...


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.