ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષે વિધાનસભાગૃહમાં ગેરહાજર રહીને પણ આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં પીવાના પાણીના લેવામાં આવેલ નમૂના બે વર્ષમાં 55,272 જેટલા નમૂના બિનપ્રમાણિત થયેલા છે. એટલે કે પાણી પીવા લાયક નથી દાહોદ જિલ્લામાં 11800 બ્રહ્માણી થયા છે, સરકાર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી તેના કારણે પ્રદૂષિત પાણી પીવાથી નાગરિકો વિવિધ પ્રકારના પાણીજન્ય રોગોથી પીડાય છે. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યા હતા કે રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યના શ્રદ્ધાનું બેસીને મિનરલ વોટરની બોટલો ગટગટાવે છે, તેવા ગાંધીનગરમાં પણ પીવાના પાણીના 241 જેટલા નમુનાઓ પ્રમાણિક થયા છે.
ગુજરાતમાં પીવાના પાણીના 55,272 સેમ્પલ ફેલ, સૌથી વધુ દાહોદના
રાજ્ય સરકાર પીવાના પાણી બાબતે હંમેશા કટિબદ્ધ હોય છે પણ જ્યારે વિધાનસભામાં પીવાના પાણી ન આંકડા સામે આવ્યા તો પીવાના પાણીના કુલ 55, 272 જેટલા પીવાના પાણીના સેમ્પલ ફેલ થયા હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ પીવા ના પાણીના નમૂના દાહોદ જિલ્લામાં 11,777 જેટલા નમૂના ફેલ થયા છે.
![ગુજરાતમાં પીવાના પાણીના 55,272 સેમ્પલ ફેલ, સૌથી વધુ દાહોદના રાજ્યમાં 55,272 પીવાના પાણીના સેમ્પલ ફેલ, સૌથી વધુ દાહોદમાં 11,777 સેમ્પલ ફેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6446864-261-6446864-1584466841746.jpg?imwidth=3840)
ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષે વિધાનસભાગૃહમાં ગેરહાજર રહીને પણ આક્ષેપ કર્યા હતા કે રાજ્યમાં પીવાના પાણીના લેવામાં આવેલ નમૂના બે વર્ષમાં 55,272 જેટલા નમૂના બિનપ્રમાણિત થયેલા છે. એટલે કે પાણી પીવા લાયક નથી દાહોદ જિલ્લામાં 11800 બ્રહ્માણી થયા છે, સરકાર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી તેના કારણે પ્રદૂષિત પાણી પીવાથી નાગરિકો વિવિધ પ્રકારના પાણીજન્ય રોગોથી પીડાય છે. કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યા હતા કે રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યના શ્રદ્ધાનું બેસીને મિનરલ વોટરની બોટલો ગટગટાવે છે, તેવા ગાંધીનગરમાં પણ પીવાના પાણીના 241 જેટલા નમુનાઓ પ્રમાણિક થયા છે.