ETV Bharat / bharat

બજેટ સત્ર: લોકસભાની કાર્યવાહી શરુ

author img

By

Published : Mar 9, 2021, 12:08 PM IST

Updated : Mar 9, 2021, 2:03 PM IST

બજેટ સત્રના બીજા તબક્કામાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ છે. આજથી બન્ને ગૃહને સવારે 11 વાગ્યાથી સામાન્ય રીતે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યા

બજેટ સત્ર
બજેટ સત્ર

  • બજેટ સત્રમાં લોકસભાની કાર્યવાહી શરુ
  • ખેડૂતોના ફાયદા માટે લેવામાં આવતા પગલાં અને અનાજની ખરીદીના માપદંડ અંગે કરાઈ ચર્ચા
  • મત્સ્યનું ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરાશે

નવી દિલ્હી: પ્રશ્નના સમયગાળા દરમિયાન ખેડૂતોના ફાયદા માટે લેવામાં આવતા પગલાં અને અનાજની ખરીદીના માપદંડ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય મત્સ્યનું ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, વિપક્ષે સરકારને ઘેરવા બનાવી રણનીતિ, હોબાળો થાય તેવી શક્યતા

બજેટ સત્રમાં લોકસભાની કાર્યવાહી શરુ

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ કે સુરેશ, સીપીઆઈ (એમ) એએમ આરીફ, આઈયુએમએલના ઇટી મોહમ્મદ બશીર, ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના એન.કે. પ્રેમચંદ્રન, બીએસપીના રિતેશ પાંડે, ડીએમકેના દયાનિધિ મારનએ બળતણના ભાવમાં વધારાને લઈને લોકસભાને સ્થગિત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

  • બજેટ સત્રમાં લોકસભાની કાર્યવાહી શરુ
  • ખેડૂતોના ફાયદા માટે લેવામાં આવતા પગલાં અને અનાજની ખરીદીના માપદંડ અંગે કરાઈ ચર્ચા
  • મત્સ્યનું ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરાશે

નવી દિલ્હી: પ્રશ્નના સમયગાળા દરમિયાન ખેડૂતોના ફાયદા માટે લેવામાં આવતા પગલાં અને અનાજની ખરીદીના માપદંડ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ સિવાય મત્સ્યનું ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, વિપક્ષે સરકારને ઘેરવા બનાવી રણનીતિ, હોબાળો થાય તેવી શક્યતા

બજેટ સત્રમાં લોકસભાની કાર્યવાહી શરુ

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ કે સુરેશ, સીપીઆઈ (એમ) એએમ આરીફ, આઈયુએમએલના ઇટી મોહમ્મદ બશીર, ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીના એન.કે. પ્રેમચંદ્રન, બીએસપીના રિતેશ પાંડે, ડીએમકેના દયાનિધિ મારનએ બળતણના ભાવમાં વધારાને લઈને લોકસભાને સ્થગિત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Last Updated : Mar 9, 2021, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.