ETV Bharat / bharat

PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી

author img

By

Published : Jun 9, 2019, 7:17 PM IST

Updated : Jun 9, 2019, 11:16 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા તિરુમાલા મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં PM મોદીએ પૂજા અર્ચના કરી. તેમની સાથે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી પણ હાજર રહ્યા હતા.

modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો બે દિવસનો માલદીવ અને શ્રીલંકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આંધ્રપ્રદેશના તિરૂપતિ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં PM મોદીનું CM જગન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. તેઓ અહીં તિરૂમલા સ્થિત વેંકટેશ્વર મંદિર જઇ પૂજા અર્ચના કરશે.

PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી
PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી

પૂજા કર્યા બાદ PM મોદી અને આધ્રંપ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડી બેઠક કરશે ત્યાર બાદ PM મોદી દિલ્હી રવાના થશે.

PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી
PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા PM મોદી શ્રીલંકાથી ભારત આવવા રવાના થયા હતા. મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા પ્રવાસ પૂરો કર્યા બાદ PM મોદી કોંલંબોથી તિરૂપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, માલદીવ યાત્રા કરવા પહેલા PM મોદી ત્રિશુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રસિદ્ધ ગુરૂવાયર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો બે દિવસનો માલદીવ અને શ્રીલંકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આંધ્રપ્રદેશના તિરૂપતિ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં PM મોદીનું CM જગન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. તેઓ અહીં તિરૂમલા સ્થિત વેંકટેશ્વર મંદિર જઇ પૂજા અર્ચના કરશે.

PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી
PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી

પૂજા કર્યા બાદ PM મોદી અને આધ્રંપ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડી બેઠક કરશે ત્યાર બાદ PM મોદી દિલ્હી રવાના થશે.

PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી
PM મોદીએ તિરુમલા મંંદિરમાં પૂજા-અર્ચના કરી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા PM મોદી શ્રીલંકાથી ભારત આવવા રવાના થયા હતા. મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા પ્રવાસ પૂરો કર્યા બાદ PM મોદી કોંલંબોથી તિરૂપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, માલદીવ યાત્રા કરવા પહેલા PM મોદી ત્રિશુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રસિદ્ધ ગુરૂવાયર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી.

Intro:Body:

શ્રીલંકા પ્રવાસ બાદ તિરુપતિ પહોંચ્યા PM મોદી, CM જગન રેડ્ડીએ કર્યુ સ્વાગત



PM modi will Visit Andhra pradesh Today



PM modi , Andhra pradesh, CM જગન રેડ્ડી, Shrilanka, maldivs 



નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો બે દિવસનો માલદીવ અને શ્રીલંકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આધ્રપ્રદેશના તિરુપતિ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં PM મોદીનું CM જગન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. તેઓ અહીં તિરુમલા સ્થિત વેંકટેશ્વર મંદિર જઇ પૂજા અર્ચના કરશે.



પૂજા કર્યા બાદ PM મોદી અને આધ્રંપ્રદેશના મુખ્ય પ્રધાન જગન રેડ્ડી બેઠક કરશે ત્યાર બાદ PM મોદી દિલ્હી રવાના થશે.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા PM મોદી શ્રીલંકાથી ભારત આવવા રવાના થયા હતા. મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા પ્રવાસ પૂરો કર્યા બાદ PM મોદી કોંલંબોથી તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર પહોંચ્યા હતા.



મહત્વનું છે કે, માલદીવ યાત્રા કરવા પહેલા PM મોદી ત્રિશુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રસિદ્ધ ગુરુવાયર મંદિરમાં વિશેષ પુજા અર્ચના કરી હતી.


Conclusion:
Last Updated : Jun 9, 2019, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.