ETV Bharat / bharat

શ્રીલંકામાં આજે ઈમરજન્સી લાગૂ થશે, સિરિયલ બ્લાસ્ટમાં 290 લોકોના મોત

author img

By

Published : Apr 22, 2019, 4:53 PM IST

કોલંબો: શ્રીલંકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સોમવારથી મધ્યરાત્રીએ શરતોને આધિન ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી છે.

file

રાષ્ટ્રપતિની મીડિયા ટીમે આતંક વિરોધી અનુચ્છેદનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે કાર્યવાહી થવી જોઈએ.

તેમાં કહેવાયું હતું કે, આ પગલું આતંકવાદ વિરુદ્ધ ટક્કર આપશે. તથા અમે લોકોની સ્વતંત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.

  • #SriLanka की राष्ट्रीय सुरक्षा परिषद ने अप्रैल 22 को आधी रात से 'सशर्त आपातकाल की स्थिति' लागू करने की घोषणा की है।#SriLankaTerrorAttacks #SriLankaBlasts

    Photo: IANS pic.twitter.com/PQSrZEBhDy

    — IANS Tweets (@ians_india) 22 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="

#SriLanka की राष्ट्रीय सुरक्षा परिषद ने अप्रैल 22 को आधी रात से 'सशर्त आपातकाल की स्थिति' लागू करने की घोषणा की है।#SriLankaTerrorAttacks #SriLankaBlasts

Photo: IANS pic.twitter.com/PQSrZEBhDy

— IANS Tweets (@ians_india) 22 April 2019 ">

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના દિવસે બે અન્ય જગ્યાની સાથે સાથે ત્રણ લક્ઝરી હોટલોમાં તથા ત્રણ ચર્ચમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં લગભગ 290 લોકોના મોત થયા છે. આ નિર્ણય મંગળવારે નિર્ધારીત રાષ્ટ્રીય શોક પહેલા લેવાયેલો છે.

રાષ્ટ્રપતિની મીડિયા ટીમે આતંક વિરોધી અનુચ્છેદનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે કાર્યવાહી થવી જોઈએ.

તેમાં કહેવાયું હતું કે, આ પગલું આતંકવાદ વિરુદ્ધ ટક્કર આપશે. તથા અમે લોકોની સ્વતંત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના દિવસે બે અન્ય જગ્યાની સાથે સાથે ત્રણ લક્ઝરી હોટલોમાં તથા ત્રણ ચર્ચમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં લગભગ 290 લોકોના મોત થયા છે. આ નિર્ણય મંગળવારે નિર્ધારીત રાષ્ટ્રીય શોક પહેલા લેવાયેલો છે.

Intro:Body:

શ્રીલંકામાં આજે મધરાતથી ઈમરજન્સી લાગૂ થશે, સિરિયલ બ્લાસ્ટમાં 290 લોકોના મોત 



કોલંબો: શ્રીલંકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સોમવારથી મધ્યરાત્રીએ શરતોને આધિન ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી છે. 



રાષ્ટ્રપતિની મીડિયા ટીમે આતંક વિરોધી અનુચ્છેદનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે કાર્યવાહી થવી જોઈએ.



તેમાં કહેવાયું હતું કે, આ પગલું આતંકવાદ વિરુદ્ધ ટક્કર આપશે. તથા અમે લોકોની સ્વતંત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.



શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના દિવસે બે અન્ય જગ્યાની સાથે સાથે ત્રણ લક્ઝરી હોટલોમાં તથા ત્રણ ચર્ચમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં લગભગ 290 લોકોના મોત થયા છે. આ નિર્ણય મંગળવારે નિર્ધારીત રાષ્ટ્રીય શોક પહેલા લેવાયેલો છે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.