ETV Bharat / bharat

અમિત શાહ દેશ માટે ખતરા સમાન છે: મહબૂબા મુફ્તી

author img

By

Published : Apr 13, 2019, 8:37 AM IST

શ્રીનગર: PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો કે તે પોતાના વિવાદાસ્પદ નિવેદનો આપીને દેશના પાયાને હલાવી રહ્યા છે. મહબૂબાએ કહ્યું કે, અમિત શાહે પોતાના નિવેદનો બદલ દેશવાસીઓથી માફી માંગવી જોઇએ.

ફાઇલ ફોટો

અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના રાયગંજમાં રેલી યોજી હતી. તે સમયે બાંગ્લાદેશથી આવેલા લોકોને ઉંધઇ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો આવા ગેરકાયદેસર પ્રવાસીઓને તેઓ દેશ બહાર કાઢી મુતશે. આ સાથે જ તેમણે આસામમાં NRC લાગુ કરવાની વાત પણ કરી.

  • Mehbooba Mufti on Amit Shah's statement 'We'll ensure implementation of NRC in country. We'll remove every single infiltrator from country,except Buddha,Hindus&Sikhs': Language being used by Amit Shah & his men for votes in this election, isn't right. India is a secular country. pic.twitter.com/DF9UlFAC70

    — ANI (@ANI) 12 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ બાબતે ગાંદરબલ જિલ્લામાં મહબૂબાએ જણાવ્યું હતું કે," આ બાબત ફક્ત હિંદુ, શીખ અને મુસ્લિમો માટે નથી, પરંતુ દરેક લોકો માટે છે. મારુ માનવું છે કે આવા નિવેદનોને કારણે તેઓ દેશના પાયા હલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ દેશ માટે ખતરા સમાન છે. આવા નિવેદનાના કારણે દેશની ધર્મનિરપેક્ષતા પર હુમલો થાય છે. તેમણે માફી માંગવી જોઇએ"

  • Mehbooba Mufti: J&K had decided to join India keeping in mind its secular culture. I think Amit Shah should apologise to people of this country because the foundation of this country has been laid on secularism. It's not only for Hindu, Sikh or Muslim, the country is for everyone https://t.co/rIxCgcoCnL

    — ANI (@ANI) 12 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહબૂબાએ વધુમાં જણાવ્યુ કે, અમિત શાહ અને તેમની પાર્ટીના નેતા વોટ હાંસલ કરવા માટે જેવી ભાષાનો પ્રયોગ કરે છે તે અસભ્ય છે.

અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના રાયગંજમાં રેલી યોજી હતી. તે સમયે બાંગ્લાદેશથી આવેલા લોકોને ઉંધઇ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો આવા ગેરકાયદેસર પ્રવાસીઓને તેઓ દેશ બહાર કાઢી મુતશે. આ સાથે જ તેમણે આસામમાં NRC લાગુ કરવાની વાત પણ કરી.

  • Mehbooba Mufti on Amit Shah's statement 'We'll ensure implementation of NRC in country. We'll remove every single infiltrator from country,except Buddha,Hindus&Sikhs': Language being used by Amit Shah & his men for votes in this election, isn't right. India is a secular country. pic.twitter.com/DF9UlFAC70

    — ANI (@ANI) 12 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ બાબતે ગાંદરબલ જિલ્લામાં મહબૂબાએ જણાવ્યું હતું કે," આ બાબત ફક્ત હિંદુ, શીખ અને મુસ્લિમો માટે નથી, પરંતુ દરેક લોકો માટે છે. મારુ માનવું છે કે આવા નિવેદનોને કારણે તેઓ દેશના પાયા હલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ દેશ માટે ખતરા સમાન છે. આવા નિવેદનાના કારણે દેશની ધર્મનિરપેક્ષતા પર હુમલો થાય છે. તેમણે માફી માંગવી જોઇએ"

  • Mehbooba Mufti: J&K had decided to join India keeping in mind its secular culture. I think Amit Shah should apologise to people of this country because the foundation of this country has been laid on secularism. It's not only for Hindu, Sikh or Muslim, the country is for everyone https://t.co/rIxCgcoCnL

    — ANI (@ANI) 12 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહબૂબાએ વધુમાં જણાવ્યુ કે, અમિત શાહ અને તેમની પાર્ટીના નેતા વોટ હાંસલ કરવા માટે જેવી ભાષાનો પ્રયોગ કરે છે તે અસભ્ય છે.

Intro:Body:

અમિત શાહ દેશ માટે ખતરા સમાન છે: મહબુબા મુફ્તી





શ્રી નગર: PDP અધ્યક્ષ મહબુબા મુફ્તીએ શુક્રવારે ભાજપ અધયક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો કે તે પોતાના વિવાદાસ્પદ નિવેદનો આપી આપીને દેશના પાયા હલાવી રહ્યા છે. મહબુબાએ કહ્યુ કે અમિત શાહે પોતાના નિવેદનો બદલ દેશ વાસીઓ જોડે માફી માંગવી જોઇએ.



અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળના રાયગંજમાં રેલી યોજી હતી અને ત્યારે તેમણે બાંગ્લાદેશથી આવેલા લોકોને ઉંધઇ કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે તો આવા ગેરકાયદેસર પ્રવાસીઓને તેઓ દેશ બહાર કાઢી મુતશે. સાથે જ તેમણે આસામમાં NRC લાગુ કરવાની વાત પણ કરી.



આ બાબતે ગાંદરબલ જિલ્લામાં મહબુબાએ જણાવ્યુ હતુ કે," આ બાબત ફક્ત હિંદુ, શીખ, અને મુસ્લિમો માટે નથી પરંતુ દરેક લોકો માટે છે. મારુ માનવુ છે કે આવા નિવેદનોને કારણે તેઓ દેશના પાયા હલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ દેશ માટે ખતરા સમાન છે. આને કારણે દેશની ધર્મનિરપેક્ષતા પર હુમલો થાય છે. તેમણે માફી માંગવી જોઇએ"



મહબુબાએ વધુમાં જણાવ્યુ કે, અમિત શાહ અને તેમની પાર્ટીના નેતા વોટ હાંસલ કરવા માટે જેવી ભાષાનો પ્રયોગ કરે છે તે અસભ્ય છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.