શ્રીલંકામાં ઈસ્ટર બ્લાસ્ટ બાદથી આંતકી ઘટનાઓ બની રહી છે. પોલીસ અને સુરક્ષાબળ પણ આનો જવાબ આપી રહ્યાં છે. શનિવારે સુરક્ષાબળોએ પુર્વ વિસ્તારમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા અમુક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતાં. તે દરમિયાન થયેલા અથડામણમાં 15 આંતકી ઠાર થયા છે.
ઈસ્ટર બ્લાસ્ટ બાદ આતંકીને વળતો જવાબ, 15 આતંકી ઠાર
કોલંબોઃ શ્રલંકા ઈસ્ટર બ્લાસ્ટ બાદ સુરક્ષાબળોએ કલમુનઈ શહેરમાં રેડ પાડી હતી. સુરક્ષાબળોએ જ્યારે શંકાસ્પદ આતંકી સ્થળ પર ઘુસવાના પ્રયત્નો કર્યા તો આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 15આતંકીના મોત થયાં છે.
![ઈસ્ટર બ્લાસ્ટ બાદ આતંકીને વળતો જવાબ, 15 આતંકી ઠાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3120032-thumbnail-3x2-blast.jpg?imwidth=3840)
શ્રીલંકામાં ઈસ્ટર બ્લાસ્ટ બાદથી આંતકી ઘટનાઓ બની રહી છે. પોલીસ અને સુરક્ષાબળ પણ આનો જવાબ આપી રહ્યાં છે. શનિવારે સુરક્ષાબળોએ પુર્વ વિસ્તારમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા અમુક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતાં. તે દરમિયાન થયેલા અથડામણમાં 15 આંતકી ઠાર થયા છે.
ઈસ્ટર બ્લાસ્ટ બાદ આતંકીને વળતો જવાબ, 15 આતંકી ઠાર
કોલંબોઃશ્રલંકા ઈસ્ટર બ્લાસ્ટ બાદ સુરક્ષાબળોએ કલમુનઈ શહેરમાં રેડ પાડી હતી. સુરક્ષાબળોએ જ્યારે શંકાસ્પદ આતંકી સ્થળ પર ઘુસવાના પ્રયત્નો કર્યા તો આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 15આતંકીના મોત થયાં છે.
શ્રીલંકામાં ઈસ્ટર બ્લાસ્ટ બાદથી આંતકી ઘટનાઓ બની રહી છે. પોલીસ અને સુરક્ષાબળ પણ આનો જવાબ આપી રહ્યાં છે. શનિવારે સુરક્ષાબળોએ પુર્વ વિસ્તારમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા અમુક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતાં. તે દરમિયાન થયેલા અથડામણમાં 15 આંતકી ઠાર થયા છે.
Conclusion: