અમદાવાદઃ 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.
30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે - Yoga Express
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Jun 27, 2024, 3:40 PM IST
30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે. વધુ વિગતો માટે વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
![30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે - Yoga Express Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2024/1200-675-21809699-thumbnail-16x9-b-aspera.jpg?imwidth=3840)
વધુ વિગતોઃ 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે. 30 જૂન,01 અને 02 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. 01, 02 અને 03 જુલાઈ 2024ના રોજ યોગ નગરી ઋષિકેશથી ઉપડતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અમદાવાદઃ 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.
વધુ વિગતોઃ 30 જૂનથી 2 જુલાઈ સુધી અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના રૂરકી- દેવબંદ સેક્શન માં નૉન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે. 30 જૂન,01 અને 02 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ રદ રહેશે. 01, 02 અને 03 જુલાઈ 2024ના રોજ યોગ નગરી ઋષિકેશથી ઉપડતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.