- ભારતમાં બીજી લહેર વધારે ઘાતકી
- દેશમાં દરરોજ 664 લોકોના મૃત્યુ
- ઓછા સમયમાં વધારે કેસ આવી રહ્યાં છે સામે
ન્યૂઝ ડેસ્ક: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર સપ્ટેમ્બ 2020મા આવેલી પહેલી લહેર કરતાં જુદી છે કેમકે નવા કેસ નોંધાવાની સંખ્યા ખૂબ જ વધારે છે. લેંસેટ કોવિડ - 19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી દરરોજ 10,000 થી 80,000 નવા કેસ સામે 40 દિવસોથી ઓછા સમયમાં સામે આવ્યા છે. સપ્ટેમ્બર માસમાં આ સમય 83 દિવસનો હતો. બીજો તફાવત એ છે કે પોઝિટિવ કેસ તે સિસમોડિક છે અથવા ખૂબ જ ઓછા લક્ષણ વાળા છે. જેથી હોસ્પિટલમાં દાખલ કરલાની જરૂર ઓછી છે અને મૃત્યુદર પણ ઓછો છે. રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે સ્પેસમોડિક કેસ વધારે કોન્ટક ટ્રેસિંગ (જેમકે પરીજનો)ના કારણે છે.
વધુ વાંચો:બાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો