ત્રિશૂરઃ કેરળની એક મસ્જિદમાં નમાઝ યોજવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 5 લોકોની ધરપકડ કરી હતી. જેઓને બાદમાં પોલીસ સ્ટેશનથી મળેલા જામીનના આધારે છૂટા કરવામાં આવ્યા હતા.
કેરળ લોકડાઉન: મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા 5 લોકોની ધરપકડ
કેરળની એક મસ્જિદમાં નમાઝ યોજવામાં આવી હોવાની બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 5 લોકોની ધરપકડ કરી હતી. જેઓને બાદમાં પોલીસ સ્ટેશનથી મળેલા જામીનના આધારે છૂટા કરવામાં આવ્યા હતા.
![કેરળ લોકડાઉન: મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા 5 લોકોની ધરપકડ Five held in Kerala for holding prayers at mosque](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7130555-1033-7130555-1589028486020.jpg)
કેરળ લોકડાઉન: મસ્જિદમાં નમાઝ અદા કરી રહેલા 5 લોકોની ધરપકડ
કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ લોકડાઉનની શરતોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ કાર્યક્રમો, લગ્ન, રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાને મંજૂરી નથી.