thumbnail

By

Published : May 22, 2019, 9:31 PM IST

ETV Bharat / Videos

જામનગર બેઠક પર કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરાશે

જામનગરઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ 23 મેના રોજ મતગણતરીની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાના 7 તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે આવતીકાલે 23મી મેના રોજ ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે ગુજરાતની 26 લોકસભા બેઠક અને 4 વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની જામનગર લોકસભા બેઠક પર કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.