ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવાલય બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠયા - બમ બમ ભોલે

સુરેન્દ્રનગરઃ સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનાની ધામધૂમ પૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના શિવાલયોમાં બમ બમ ભોલે નાદ ગુજી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં કૃષ્‍ણનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર ભકતો અનેરુ મહત્વ ધરાવે છે. કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણ માસ દરમિયાન સવા કરોડ ૐ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર
author img

By

Published : Aug 22, 2019, 3:02 PM IST

આ સંકલ્પ 100 મહિલા અને પુરુષો ૐ નમઃ શિવાયના સવા કરોડ મંત્ર જાપ કરીને અનોખી રીતે શિવની આરાધના કરે છે. જેમાં સાંજે આરતી અને દિપમાળા કરીને મંત્ર જાપમાં ભાગ લેનારને કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર તરફથી ફળાળ આપવામાં આવે છે. દરરોદ સાંજે 4થી 6 શિવ પુરાણનું વાંચન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવાલય બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠયા

આમ, મંદિરમાં કરવામાં આવતું શિવ પુરાણનું વાંચનમાં લોકોમાં અનેરૂ મહત્વ ધરાવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શિવની આરાધના કરે છે.

આ સંકલ્પ 100 મહિલા અને પુરુષો ૐ નમઃ શિવાયના સવા કરોડ મંત્ર જાપ કરીને અનોખી રીતે શિવની આરાધના કરે છે. જેમાં સાંજે આરતી અને દિપમાળા કરીને મંત્ર જાપમાં ભાગ લેનારને કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર તરફથી ફળાળ આપવામાં આવે છે. દરરોદ સાંજે 4થી 6 શિવ પુરાણનું વાંચન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગરમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવાલય બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠયા

આમ, મંદિરમાં કરવામાં આવતું શિવ પુરાણનું વાંચનમાં લોકોમાં અનેરૂ મહત્વ ધરાવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શિવની આરાધના કરે છે.

Intro:Body:સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનાની ધામધૂમ પૂવૅક ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવાલયમાં બમ બમ બોલે શીવના નાદ થી ગુજી ઉઠયા છે. સુરેન્દ્રનગર શહેરમાં કૃષ્‍ણનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે ભકતો દ્રારા દરોરોજ તેમજ સોમવારે સવારથી મંદીરમા ભકતો ભીડ ઉમટી પડે છે.તેમજ શીવ પર દૂધનો wઅભિષેક, બલીપત્ર,જળ અભિષેક, ફળફાળદી,પ્રસાદી ધરવામાં આવે છે અને લોકો ભોળાનાથ ને રિઝાવી રહયા છે.તેમજ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણ માસ દરમિયાન સવા કરોડ ૐ નમઃ શિવાય મંત્ર ના જાપ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં 100 મહિલા અને પુરુષો ૐ નમઃ શિવાય ના સવા કરોડ મંત્ર જાપ કરીને અનોખી રીતે શિવની આરાધના કરે છે અને સાંજે આરતી અને દિપ માળા કરીને મંત્ર જાપમાં ભાગ લેનારને કૃષ્ણસ્વર મહાદેવ મંદિર તરફથી ફળાળ ની દાતાઓ દ્વારા કરવામાં આવી છે. અને રોજ સાંજે 4 થી 6 શિવ પુરાણનું વાંચન દિલીપભાઈ વ્યાસ દ્વારા રસપાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શિવની આરાધના કરે છે.તેમજ લોકો વધારે ધામિક કાયૅક્રમા આવીને ભક્તિ મા જોડાય તે માટે આયોજન કરવામાં આવે છે.

બાઇટ :
1. દિલીપભાઇ વ્યાસ (સેવક)
2. બાપાલાલ પરમાર (શિવ ભક્ત) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.